શ્રી ભરતભાઈ મગનલાલ જોષી

મનુષ્ય જન્મથી નહીં પણ કર્મથી ઓળખાય છે,એટલે જ તો વિદાય કરતાં સંસ્મરણ વધુ યાદગાર બને છે.
જેમાં આપની સ્મૃતિ એક વરદાન છે. તમે ગયા પણ તમારી યાદ હજુ જીવંત છે.

પ્રભુ આપના આત્માને શાંતિ અર્પે એજ પ્રાર્થના..

swa bharatbhai joshi

(PNB Bank, મોરબી)
સ્વ. ૩૧-૧૨-૨૦૨૩

ગં. સ્વ. રમાબેન મગનલાલ જોષી
દિપ્તીબેન ભરતભાઈ જોષી
લલિતભાઈ (રેલ્વે)
વિનોદભાઈ (BOB)
નિરલ (PGVCL)
રોહન (TCS)
નિતાબેન
મીનાબેન
પૂનમ (Teacher)
દેવાંશી
વિશ્વેશકુમાર પંડયા (Teacher)
ઋષભકુમાર ત્રિવેદી (TorrentPharma)
મોનિલ (TorrentPharma),
મિહિર, ધ્વનિ, હિરવા, જૈનીલ, આરૂષિ

તથા જોષી પરિવારના જય મહાદેવ